short briefing: અરજી પત્રક, ફોર્મ ડાઉનલોડ,નવોદય વિદ્યાલયની વિશેષતાઓ, સ્કુલ લિસ્ટ, પરીક્ષા તૈયાર બુક લિસ્ટ,પરીક્ષા તારીખ, પરીક્ષા સમય, કોણ કોણ અરજી કરી શકે છે | Javahar navoday
vidhyalay Gujarat form | Jawahar Navodaya Admission 2024 | Jawahar Navodaya Vidyalaya
Gujarat admission | Navodaya Vidyalaya Samiti | Jawahar Navodaya Vidyalaya in
Gujarat list
![]() |
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 પ્રવેશ 2024-25 |
Contents
- 1 જવાહર નવોદય વિધાલય ધોરણ 9 પ્રવેશ પરિક્ષા 2024-25
- 2 જવાહર નવોદય વિધાલય ધોરણ 9 પ્રવેશ પરિક્ષા હાઇલાઇટ પોઇન્ટ
- 3
- 4 જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
- 5 જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 માં પ્રવેશ અંગેની માહિતિ
- 6 જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 મા પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
- 7 JNV Admision 2024-2025 Required Documents List
- 8 જવાહર નવોદય વિધાલયમાં ફોર્મ કેવી રીતે ભરવુ.
- 9 JNV Helpline Number
- 10 જવાહર નવોદય વિધાલય ધોરણ 9 પ્રવેશ હાઇલાઇટ પોઇન્ટ
- 11 “FAQ” જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 માં પ્રવેશ 2024-25
જવાહર નવોદય વિધાલય ધોરણ 9 પ્રવેશ પરિક્ષા 2024-25
ભારત સરકાર દ્વારા જવાહર નવોદય વિધાલયની શરૂઆત કરવામાં આવેલ છે આ વિધાલયમાં બાળકોને ધોરણ ૬ થી ૧૨ સુધી વિના મુલ્યે ઉચ્ચ ગુણવતાવાળુ શિક્ષણ પુરૂ પાડવામાં આવે છે જો આપનું બાળક ધોરણ 8 માં અભ્યાસ કરતું હોય તો આપ જવાહર નવોદય વિદ્યાલય મા એડમિશન લેવા માંગતા હોય તો તેની તેના ઓનલાઇન ફોર્મ ભરાવાના ચાલુ થઇ ગયેલ છે જેની સંપુર્ણ માહિતિ આ આર્ટિકલમાં આપેલ છે.
ઉમેદવાર ધોરણ 8 (આઠ)મા શૈક્ષણિક વર્ષ 2024 મા સરકારી / સરકાર માન્યશાળામાં જે તે જીલ્લામાં નવોદય વિદ્યાલય કાર્યરત હોય ત્યાં પ્રવેશ પ્રરીક્ષા આપવા માટે પાત્ર છે. પ્રવેશ પરીક્ષા આપવા માટે ઈચ્છુક ઉમેદવારની જન્મ તારીખ 01/05/2009 થી 31/07/2011 (બંને દિવસો સામેલ છે) હોવી જોઈએ. આ નિયમ એસ.સી., એસ.ટી. સહીત તમામ ઉમેદવારોને લાગુ પડે છે.
જવાહર નવોદય વિધાલય ધોરણ 9 પ્રવેશ પરિક્ષા હાઇલાઇટ પોઇન્ટ
યોજના નું નામ | જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 માં પ્રવેશ 2024-25 |
ઉદ્દેશ | ગરીબ અને મધ્યમ વર્ગ નાં વિધાર્થીઓએ ઉચ્ચ અભ્યાસ કરી શકે અને આગળ |
લાભાર્થી | ધોરણ 6 નાં વિઘાર્થીઓ |
અરજી નો પ્રકાર | ઓનલાઈન |
ઓફિશિયલી વેબસાઇટ | વિદ્યાર્થી ની સરકારી શાળા અથવા |
જવાહર નવોદય વિદ્યાલયની વિશેષતાઓ
- રાજ્ય મા દરેક જીલ્લામાં સહ-શિક્ષણવાળી નિવાસી શાળા
- જવાહર નવોદય વિદ્યાલયમાં કુમાર અને કન્યાઓ માટે અલગ છાત્રાલય.
- જવાહર નવોદય વિદ્યાલયમાં વિનામુલ્યે રહેવા અને જમવાની સાથે શિક્ષણની સુવિધા.
- જવાહર નવોદય વિદ્યાલયમાં પ્ર્રવાસી યોજના (migration scheme) દ્વારા બૃહદ સંસ્કૃતિક આદાન – પ્રદાન થતુ હોય છે.
- અને વિશેષમાં રમત-ગમત,એન.સી.સી, એન.એસ.એસ તથા સ્કાઉટગાઈડને પ્રોત્સાહન આપવામાં આવે છે.
જવાહર નવોદય વિદ્યાલય સમિતિ દ્વારા ધોરણ 9 માં પ્રવેશ અંગેની માહિતિ
હાલ વર્ષ 2022 23 માં ધોરણ 8 સરકારી શાળાઓ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ઉમેદવારી નોંધાવી શકે છે અને પરીક્ષા આપી શકે છે.
ધોરણ 8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે જેઓ ની જન્મ તારીખ 01/05/2009 થી 31/07/2011 બંને દિવસો સહિત જન્મેલા હોવા જોઈએ.
જે વિદ્યાર્થીઓ ધોરણ 8 માં અભ્યાસ કરતા હોય તેઓ આ પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરી શકે જેના માટે તેઓએ જવાહર નવોદય વિદ્યાલયની ઓફિસિયલ વેબસાઈટ પર જઈને અરજી કરવાની હોય છે.www.navodaya.gov.in પર જવાનું રહેશે.
જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 9 મા પ્રવેશ પરીક્ષા પદ્ધતિ
ધોરણ આઠમાં હાલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આ પરીક્ષામાં પાત્ર ગણવામાં આવશે અને તેઓ તેમના અભ્યાસક્રમ મુજબ જવાહર નવોદય ની પ્રવેશ પરીક્ષા આપી શકે છે. આ પરીક્ષામાં તેઓને તમામ પ્રશ્નો ઓબ્જેકટીવ ટાઈપ (MCQ) હશે. અને પરીક્ષા નો સમય 2 કલાક અને 30 મિનિટનો હોય છે
વિષય | માર્કસ |
અંગ્રેજી | 15 |
હિન્દી | 15 |
ગણિત | 35 |
વિજ્ઞાન | 35 |
કુલ માર્કસ | 100 |
JNV Admision
2024-2025 Required Documents List
જવાહર નવોદયમાં પ્રવેશ મેળવવા માગતા ઉત્સુક વિદ્યાર્થીઓને નીચે મુજબના તમામ ડોક્યુમેન્ટસ રજૂ કરવાના હોય છે.
1. પાસપોર્ટ સાઇઝ નો ફોટો
2. વિધાર્થીની સહિ
3. વિધાર્થીના વાલીની સહી
4. આધાર કાર્ડ
5. રહેઠાણનું પ્રમાણપત્ર અથવા પુરાવો રેશનકાર્ડ લાઇટબિલ કે અન્ય કોઇ પુરાવો
જવાહર નવોદય વિધાલયમાં ફોર્મ કેવી રીતે ભરવુ.
- જવાહર નવોદય વિધાલય માં એડમિશન લેવા માગતા વિધાર્થીઓએ પ્રવેશ પરિક્ષા આપવાની થતી હોય છે તેના માટે ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે તેની પ્રક્રિયા નીચે મુજબની છે.
![]() |
image source:cbseitms.nicin |
પ્રથમ નવોદય વિદ્યાલયની સત્તાવાર સાઇટ- navodaya.gov.in ઓપન કરો.
- પહેલા વિભાગમાં,વિદ્યાર્થીની વ્યક્તિગત વિગતો દાખલ કરો જેવી કે ધોરણ 8 જ્યાં તમે હાલમાં શાળાની વિગતોનો અભ્યાસ કરો છ છો તેની વિગતો, રાજ્ય, જિલ્લો, બ્લોક, શાળાનું નામ, મૂળભૂત વિગતો, સંપર્ક વિગતો, શ્રેણી, પરીક્ષાનું માધ્યમ, માતાપિતાની વાર્ષિક આવક વગેરે.
- ત્યારબાદ પત્ર વ્યવહાર માટે ની વિગતોનો બીજો વિભાગ ભરો જેમાં હાલનું સરનામું, અને ‘અગાઉની શાળાની વિગતો’ના આગળના વિભાગમાં ધોરણની વિગત ભરો.
- હવે ત્યારબાદ વિદ્યાર્થીના જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરીને ઓનલાઈન અપલોડ કરવાના રહેશે અને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે.
- નવોદય ધોરણ 9 પ્રવેશ ફોર્મ 2024 માં દાખલ કરેલ તમામ વિગતો તપાસો અને ખાતરી કરો કે તે સાચી છે. ભૂલના કિસ્સામાં, ફોર્મમાં ફેરફાર કરો અને તેને સુધારો.
- હવે જવાહર નવોદય પ્રવેશ ધોરણ 9 માટે અરજી સબમીટ કરવાના બટન પર ક્લિક કરીને અરજી સબમીટ કરો. જ્યાં આપને એક નંબર પ્રાપ્ત થશે જે સાચવીને રાખવાનો રહેશે
JNV Helpline
Number
જો વિદ્યાર્થીઓને જવાહર નવોદય વિદ્યાલય ની પ્રવેશ
પ્રક્રિયામાં અન્ય કોઈ માહિતી કે જાણકારી મેળવી હોય તો નીચે આપેલ લિંક પર જઈને
માહિતી મેળવી શકે છે.
Tall Free Number:- 0120 – 2405968, 69, 70, 71, 72, 73
Fax:- 0120 – 2405922
જવાહર નવોદય વિધાલય ધોરણ 9 પ્રવેશ હાઇલાઇટ પોઇન્ટ
“FAQ” જવાહર
નવોદય વિદ્યાલય ધોરણ 9 માં પ્રવેશ
2024-25
1.જવાહર
નવોદય વિદ્યાલય ધોરણ 9 માં કોણ પ્રવેશ મેળવી શકે છે ?
આ પરીક્ષા નાં પ્રક્રિયા માટે ધોરણ 9 માં સરકારી શાળા માં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ એડમીશન મેળવી શકે છે.
2.જવાહર
નવોદય વિદ્યાલય મા અરજી કરવા માટે ની કેટલી ફી હોઈ છે ?
3.આ એડમિશન પ્રક્રિયા મા અરજી કરવા માટે કોઈ ફી ભરવાની હોતી
નથી
4.જવાહર
નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા મા કઈ શાળા નાં વિધાર્થીઓ અરજી કરી શકે છે?
જવાહર નવોદય વિદ્યાલય મા સરકારી શાળા માં અભ્યાસ કરતા
વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.
5.જવાહર
નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?
જવાહર નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા ફોર્મ ભરવાની
છેલ્લી તારીખ 30/08/2023 છે.
6.જવાહર
નવોદય વિદ્યાલય સમિતિ પ્રવેશ પરીક્ષા કઈ તારીખે લેવાની છે?
તારીખ:
10-02-2024 ના રોજ પરિક્ષા
લેવાની છે.